click here ....⤵️
➡️. COLOURFUL FOLDER
આજ રોજ 19/ 9/ 2024 ને ગુરૂવારના રોજ શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ અજીતભાઈ ચૌધરીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો.. આ વિદાય સમારંભ દરમિયાન શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ તરફથી ગુથલી પ્રાથમિક શાળામાં જે CRC કક્ષાનો વિજ્ઞાન મેળો - 2024 યોજાયો હતો. તેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે 1 પેડ અને 1પેન આપવામાં આવેલ છે..તેમનો ખૂબ ખૂબ આભાર.......
આજ રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં સાંજના સમયે શ્રી ગણેશ નું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારબાદ તેની બાળકો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો...
શ્રી ગણેશ વિસર્જન
ભારતીય ચલણની નાણા પર કયા કયા ફોટા મૂકવામાં આવેલ છે ?
તેની માહિતી આપતો અહીં vedio મૂકવામાં આવેલ છે..