Thursday, 19 September 2024

વિદાય સમારંભ- ધનસુખભાઈ

 આજ રોજ 19/ 9/ 2024 ને ગુરૂવારના રોજ શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ અજીતભાઈ ચૌધરીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો.. આ વિદાય સમારંભ દરમિયાન શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ તરફથી ગુથલી પ્રાથમિક શાળામાં જે CRC કક્ષાનો વિજ્ઞાન મેળો - 2024 યોજાયો હતો. તેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે 1 પેડ અને  1પેન આપવામાં આવેલ છે..તેમનો ખૂબ ખૂબ આભાર.......
















No comments:

Post a Comment